🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Day - 1
Place : World of Silence. ૧૩/૭/૨૦૨૪
B.K. દામિની બહેન. શનિવાર
Meditation = જુડના
લૌકિક યોગ - કોઈ વ્યકિત સાથે
દેવી દેવતા સાથે - અલૌકિક યોગ
પરમાત્મા સાથે - રાજયોગ ( સર્વોત્તમ યોગ)
જીવનયોગ :- માટે આત્મા - શરીર હોવું જરૂરી છે.
૫ તત્વોથી શરીર બન્યું છે, આમાં કોઈ કમી આવે તો કોઈ બીમારી આવે.
મેં - મેરા મેં અંતર હે.
આત્માની બિમારી - ગુસ્સો, આળસ, ઈર્ષ્યા, રાગ - દ્વેષ વગેરે….
શરીરમાં કોઇ ગરબડ હૉય તો - આ ૭ ગુણોની બેટરી લો!!! સમજવી.
આત્મા ૭ ગુણોથી બની છે - ૭ પ્રણાલી ચેક
૧. જ્ઞાન - નર્વસ સિસ્ટમ ની બીમારીઓ: ચેતા તંત્ર - સંબંધો
૨. શાંતિ - ૐ મેં આત્મા, શાંત સ્વરૂપ
શાંતિ - શ્વસન પ્રણાલી એને રિલેટીવ ગુણ ઓછા થાય છે ત્યારે
૩. પ્રેમ - ગુસ્સે થયેલા વ્યક્તિને અંતે શાંતિ જોઇએ જ .
પ્રેમ : રક્ત પરિવર્તન પ્રણાલી ને બેલેન્સ કરે છે.
કોઇ મિસ understanding કી વજહ સે પોતાનાં પ્યારનો ગુણ બ્લોક કિયા, એમ ઍક સાથે, બીજાં સાથે,,, એમ બ્લોકેજ બની જતું જાય છે. માટે જ after સર્જરી પ્યારથી વર્તવાનું કહે છે.
તમે ગમે તેટલા સારા ન્યુટ્રીશ્યન / વિટામિન્સ લો પણ આ સાત ગુણો માં અસમલુતા હશે તો ગરબડ થશે.
કોલેસ્ટરોલ : પ્યારકી બલોકેજ.
આ બધાં જ blokej ની અસર આપણા શરીર પર પડે છે.
૪. પવિત્રતા : આ ઇન્દ્રિયોથી કંઈ અપવિત્ર નહી કરવુ.
બોલના, દેખના, સુનના - આત્મા કો પવિત્ર કરે છે.
ગલત ગલત બોલવું, સંભાળવું… આ બધાથી આત્માની પવિત્રતા ઘટે છે.
પ્રવિત્રતા આત્માનો ગુણ છે.
મેઝિક ઓફ મેડિટેશન એમ જ નથી લખ્યુ - આ સાત ગુણોને બેલેન્સ કરે છે. મેડિટેશન થી પોતાની બિમારી દૂર થાય છે.
ડૉ. રોહિત ગુપ્તા - યું ટ્યુબ જોવું. બ્રેઇન ટયુમર મેડિટેશનથી ઠીક કર્યુ. બહુ મોટી ટયુમર હતું - દોઢ વર્ષ પછી ટયુમર મટી ગયું.
૫. સુખ : પાચન ક્રિયા કમજોર થાય છે. ગેસ એસિડિટી કોઈ ચિંતાથી થાય છે.
૬. શક્તિ : મસ્ક્યુલર ગુણ બેલેન્સ
આત્મિક શક્તિની કમીથી માણસ નિર્બળ બની જાય છે.
૭. ખુશી/ આનંદ: હોર્મોન્સ સિસ્ટમ બેલેન્સ કરે છે.
ખુશી પોતાની અંદર છે, સાધનોથી નથી મળતી, આપણી પાસે છે જ જે મેડિટેશન થી મેળવવાની છે.
વિધિ સારી તો સિદ્ધિ મળશે.
ભગવાન ભી હમારે કરમમે હસ્ત ક્ષેપ નહી કરતાં.
જે માણસની પાસે બેસવાથી સારુ લાગે - પાવર બેગ કહેવાય
આપણે આપણા પાસે પાવર બેગ રાખીએ છીએ સમયાંતરે ચાર્જ કરવુ જોઈએ.
માખણ અને વેપારીની કથા. : આપણે જે આપીએ છીએ તે જ મળશે.
દરેક શરીરમાં ૩ ફેકલ્ટી:
૧) મન - વિચાર કરવો. નોર્મલ મન ૫૦,૦૦૦ વિચારો પેદા થાય છે જે વધી રહ્યા છે.ઓવર થીંકિંગ ડિપ્રેશન વધી ગયું છે. હકારાત્મક વિચાર, નકારાત્મક વિચાર, વ્યર્થ વિચાર, આવશ્યક વિચાર.
પરિસ્થિતિ કોઇપણ હોય હું સકારાત્મક વિચારીશ.
નાનાં નાનાં બાળકોને સોચના શિખાદો.
જેસી સોચ - સૃષ્ટી બનતી હે.
૨) બુદ્ધિ - નિર્ણય લેવાનું કામ કરે છે. બુદ્ધિ જ્ઞાન આધારે નિર્ણય લે છે. પહેલી વખત જૂઠ બોલવું ડર લાગે છે. વારંવાર બનતાં તે સંસ્કાર બની જાય છે.
૩) સંસ્કાર -
Original સંસ્કાર - સાત ગુણો વાળા સંસ્કાર.
પૂર્વ જન્મ કે સંસ્કાર - જે લઇને આવીએ છીએ.
વારસાગત સંસ્કાર - મમ્મી પપ્પાથી મળેલાં
સંગત સે સંસ્કાર - મિત્રોથી મળેલાં
દ્રઢતા કે સંસ્કાર - સારે પ્રોબ્લેમ સોલ્વ થાય છે.
એક ટીચર - એક શિક્ષા
દ્રઢતા કે સંસ્કાર કે આધાર પર બેટરી ચાર્જ કરવાની છે.
૭ ગુણો માંથી કોઈ એક ગુણ આગામી ૨૪ કલાક ગુણ કેળવવાનો છે.
ઉ.દા. પ્રેમ..... પ્રેમ : ભીતર સે હોના ચાહીયે. તમારી શક્તિ વધશે જે મેજિક કરશે. એક ગુણ પાછળ બધાં જ ગુણો પાછળ આવશે જ.
ઉપવાસ કરીએ ત્યારે જ સારી સારી ચીજો મળે છે.
માટે જ આજે લીધેલો સંકલ્પનો ફાયદો થશે.
* આત્મા શરીરમાં રહેવાનું સ્થાન - હાઇપો પિટયુટરી ગ્લેન્ડ વચ્ચે - ભ્રુકુટી વચ્ચે
આત્મા એ શરીરનો ડ્રાઇવર છે.
ડ્રાઈવર એક જ શીટ પર બેસીને ડ્રાઇવ કરે છે. રિવર્સ માટે પાછલી સીટ પર જતાં નથી.
આત્માનું સ્વરૂપ - જ્યોતિ
એડ્રેસ -
મેરા દર્શન કરના હૈ, તો મેરે જેસા બનકે આઓ.
મેં કૌન હુ… આ સમજી જાઓ તો અડધી સમસ્યાઓ દૂર થઈ જાય છે.
* રિયલ ઓળખ સાથે જીવવાનું શરુ કરો.
પ્રેમ સ્વરૂપ આત્મા
શાંત સ્વરૂપ આત્મા
આનંદ સ્વરૂપ આત્મા
શક્તિ સ્વરૂપ આત્મા
સુખ સ્વરૂપ આત્મા
પવિત્ર સ્વરૂપ આત્મા
જ્ઞાન સ્વરૂપ આત્મા
આ જ આત્માનાં સાચા સ્વરૂપો છે.
No comments:
Post a Comment