લાલ બહાદુરશાસ્ત્રી જીવન પરિચય
નામ: લાલ બહાદુરશાસ્ત્રી
જન્મ: 2 ઓક્ટોબર 1904
જન્મસ્થળ: મુગલસરાય, (ઉત્તર પ્રદેશ)
મૃત્યુ: 11 જાન્યુઆરી 1966
પિતાનું નામ: શારદા પ્રસાદ
માતાનું નામ: રામદુલારી દેવી
પત્નિનં નામ: લલિતા શાસ્ત્રી
લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર 1904ના રોજ મુગલસરાય, ઉત્તર પ્રદેશ ખાતે થયો હતો. એમના પિતા શારદા પ્રસાદ એક ગરીબ શિક્ષક હતા, જેઓ ત્યારબાદ રાજસ્વ કાર્યાલય ખાતે લિપિક (ક્લાર્ક) બન્યા હતા.
લાલ બહાદુર શાસ્ત્રી ભારત દેશના ત્રીજી લોકસભાના અને બીજા સ્થાયી વડા પ્રધાન હતા. તેઓ ૧૯૬૩-૧૯૬૫ના વચ્ચેના સમયમાં ભારત દેશના પ્રધાન મંત્રી હતા.
No comments:
Post a Comment